Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Thursday, October 26, 2017

પ્રથમ તિર્થંકર ભગવાન શ્રીઆદિનાથ પ્રભુ -हिन्दूपुराण श्रीमद्भागवत के पाँचवें स्कन्ध के अनुसार

પ્રથમ તિર્થંકર ભગવાન શ્રીઆદિનાથ પ્રભુ


 ઋષભદેવને ભગવાનના ચોવીસ અવતારોમાંના એક માનવામાં આવે છે. તે મહારાજા નાભિના સુપુત્ર હતા. તેમણે ગુરુકુળમાં વાસ કર્યા પછી ગુરુના આદેશાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પસંદ કર્યું. એમણે આદર્શ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઇને ઉત્તમ પ્રકારનાં અસંખ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. એકવાર એમણે બ્રહ્માવર્ત નામના દેશમાં મહર્ષિઓની સભામાં પોતાના સુપુત્રોને અને અન્ય અસંખ્ય મનુષ્યોને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ એમની ઉદાત્ત દૃષ્ટિને સારી પેઠે રજૂ કરે છે. એ સુંદર સારગર્ભિત સદુપદેશની કેટલીક કંડિકાઓ આ રહી :

महत्सेवां द्वारमाहुर्विमुक्तेस्तमोद्वारं योषितां संगिसंगम् ।
महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृदः साधवो ये ॥ (અધ્યાય પ, શ્લોક ર)
भगवान विष्णु के 24 अवतार...

भगवान विष्णु के अवतार : शास्त्रों में विष्णु के 24 अवतार बताए हैं, लेकिन प्रमुख दस अवतार माने जाते हैं- मतस्य, कच्छप, वराह, नृसिंह, वामन, परशुराम, राम, कृष्ण, बु‍द्ध और कल्कि।

विष्णु के 24 अवतारों का क्रम निम्न है : - > 
1. आदि परषु,
2. चार सनतकुमार,
3. वराह,
4. नारद,
5. नर-नारायण,
6. कपिल,
7. दत्तात्रेय,
8. याज्ञ,
9. ऋषभ,
10. पृथु,
11. मतस्य,
12. कच्छप,
13. धनवंतरी,
14. मोहिनी,
15. नृसिंह,
16. हयग्रीव,
17. वामन,
18. परशुराम,
19. व्यास,
20. राम,
21. बलराम,
22. कृष्ण,
23. बुद्ध और
24.कल्कि।

 भगवान ऋषभदेव  :
भगवान विष्णु ने ऋषभदेव के रूप में आठवांं अवतार लिया। धर्म ग्रंथों के अनुसार महाराज नाभि की कोई संतान नहीं थी। इस कारण उन्होंने अपनी धर्मपत्नी मेरुदेवी के साथ पुत्र की कामना से यज्ञ किया। यज्ञ से प्रसन्न होकर भगवान विष्णु स्वयं प्रकट हुए और उन्होंने महाराज नाभि को वरदान दिया कि मैं ही तुम्हारे यहां पुत्र रूप में जन्म लूंगा।

वरदान स्वरूप कुछ समय बाद भगवान विष्णु महाराज नाभि के यहां पुत्र रूप में जन्मे। पुत्र के अत्यंत सुंदर सुगठित शरीर, कीर्ति, तेल, बल, ऐश्वर्य, यश, पराक्रम और शूरवीरता आदि गुणों को देखकर महाराज नाभि ने उसका नाम ऋषभ (श्रेष्ठ) रखा।


‘મહાપુરુષોની સેવા તથા સંગતિને મુક્તિનું મંગલમય દ્વાર માનવામાં આવ્યું છે અને વિષયીજનોનો સંગ અધઃપતનનું મુખ્ય કારણ છે. જે સર્વત્ર સમચિત્તવાળા, પ્રશાંત, ક્રોધરહિત, ઉત્તમ હૃદયવાળા તથા સદાચારી હોય તેમને મહાપુરુષો માની લેવાં અને એવા પવિત્ર પુરુષોનો જ સંગ કરવો. વિષયીજનોના સંસર્ગથી દૂર રહેવું.’

‘જ્યાં સુધી મારામાં અથવા વાસુદેવમાં પ્રીતિ કે શ્રદ્ધાભક્તિ નથી થતી ત્યાં સુધી દેહના સંબંધથી અથવા દેહાધ્યાસથી મુક્તિ નથી મળતી.’

‘જે મૃત્યુરૂપ સંસારચક્રમાંથી છોડાવી ના શકે કે અમૃતમય ના બનાવી શકે તે ગુરુ સાચા અર્થમાં ગુરુ નથી, તે સ્વજન સ્વજન નથી, માતા-પિતા માતાપિતા નથી, તે દેવ દેવ નથી અને તે પતિ સાચા અર્થમાં પતિ ના કહી શકાય.’

ઋષભદેવે પોતાના સૌથી મોટા સુપુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને દિગંબરરૂપે બ્રહ્માવર્ત દેશમાંથી પરમહંસ દશામાં પ્રયાણ કર્યું. એમને દિગંબર અવસ્થામાં રહેનારા પરમહંસોની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. માણસ બાહ્ય રીતે દિગંબર બને કે ના બને તોપણ એણે આત્મજ્ઞાનનો આધાર લઇને દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવવી જોઇએ એ ખાસ યાદ રાખવાનું છે. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે.

ભગવાન ઋષભદેવ અવધૂતવેશમાં વિચરતા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં એકાએક જાગેલા દાવાનલે એમના શરીરને ભસ્મિભૂત કરી નાખ્યું.


મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક

|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક  ||

પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.

ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )
 ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.

|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||

૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ

=========================================

ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩

કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬

==========================================

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.



 ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )



Below are the details of the present 24 Tirthankars in the Bharatkshetra of Jambudweep.

1. Shri Rishabdev (Adinath)

Heaven before Birth :Sarvarthasiddha
Father :King Nabhi
Mother :Marudevi
Birthplace :Vinittanagari, Palitana
Complexion :Golden
Symbol :Ox / Bull
Height :500 Dhanusha
Age :8,400,000 Purva
Diksha Tree :Vata (Banyan)
Yaksha :Gomukha
Yakshini :Chakresvari
Place of Nirvana :Ashtapad

Kalyanaks

Chyavan :Jeth Vad 4
Janma :Fagan Vad 8
Diksha :Fagan Vad 8
Keval Gyan :Maha Vad 11
Moksha :Posh Vad 13

Mystery behind the name

He had a sign of an ox on his thigh. The mother Marudeva saw 14 dreams, of which the first was that of an ox. He started the religion after a time span of 18 koda Kodi Sagaropam (Sagaropam itself is almost an innumerable number, therefore 18 KodaKodi sagaropam is a countless number). Therefore, he was also known as Ādinath (The first one).
चौबीस तीर्थंकर और उनके चिह्न
कैसे होती हैं तीर्थंकरों की पहचान

जैन धर्म में कुल 24 तीर्थंकर हुए हैं। सभी तीर्थंकरों की पहचान उनके अलग-अलग चिह्नों द्वारा होती है। ये पहचान चिह्न निम्नानुसार हैं : -
1. श्री ऋषभनाथ- बैल,
2. श्री अजितनाथ- हाथी,
3. श्री संभवनाथ- अश्व (घोड़ा),
4. श्री अभिनंदननाथ- बंदर,
5. श्री सुमतिनाथ- चकवा,
6. श्री पद्मप्रभ- कमल,
7. श्री सुपार्श्वनाथ- साथिया (स्वस्तिक),
8. श्री चन्द्रप्रभ- चन्द्रमा, 9. श्री पुष्पदंत- मगर,
10. श्री शीतलनाथ- कल्पवृक्ष,
11. श्री श्रेयांसनाथ- गैंडा,
12. श्री वासुपूज्य- भैंसा,
13. श्री विमलनाथ- शूकर,
14. श्री अनंतनाथ- सेही,
15. श्री धर्मनाथ- वज्रदंड,
16. श्री शांतिनाथ- मृग (हिरण), 17. श्री कुंथुनाथ- बकरा,
18. श्री अरहनाथ- मछली,
19. श्री मल्लिनाथ- कलश,
20. श्री मुनिस्रुव्रतनाथ- कच्छप (कछुआ) ,
21. श्री नमिनाथ- नीलकमल,
22. श्री नेमिनाथ- शंख,
23. श्री पार्श्वनाथ- सर्प
24. श्री महावीर- सिंह।

------------------------------------------------------------

24 तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग

स्वयं पढ़े और दूसरों को भी पढ़वाए
२४ तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग
१) श्री ऋषभनाथ जी – नीलांजना की मृत्यु।
२) श्री अजितनाथ जी – बिजली चमकने से।
३) श्री सम्भवनाथ जी – मेघ देखने से।
४) श्री अभिनन्दन नाथ जी – मेघों का विघटन।
५) श्री सुमतिनाथ जी – जाति स्मरण।
६) श्री पदमप्रभु नाथ जी – जाति स्मरण।
७) श्री सुपार्श्व नाथ जी – जाति स्मरण।
८) श्री चन्द्रप्रभु नाथ जी – दर्पण।
९) श्री पुष्पदन्त नाथ जी – उल्कापात से।
१०) श्री शीतलनाथ जी – हिमनाश से।
११) श्री श्रेयांसनाथ जी – पतझड़ से।
१२) श्री वासुपूज्य नाथ जी – जाति स्मरण।
१३) श्री विमलनाथ जी – ओस विघटन।
१४) श्री अनन्तनाथ जी – उल्कापात से।
१५) श्री धर्मनाथ जी – उल्कापात से।
१६) श्री शांतिनाथ जी – जाति स्मरण (दर्पण)।
१७) श्री कुन्थुनाथ जी – जाति स्मरण।
१८) श्री अरहनाथ जी – मेघ फटने से।
१९) श्री मल्लिनाथ जी – ताड़ित।
२०) श्री मुनिसुव्रतनाथ जी – जाति स्मरण।
२१) श्री नमिनाथ जी – जाति स्मरण।
२२) श्री नेमिनाथ जी – पशुओं का क्रन्दन।
२३) श्री पार्श्वनाथ जी – जाति स्मरण।
२४) श्री महावीर स्वामी जी – जाति स्मरण।





શ્રી ઋષભ કથા (ભાગ પ્રથમ) જન્મ કલ્યાણક


ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મોત્સવ

અહીં પ્રારંભ થાય છે ઋષભદેવ પ્રભુની કથા "ઋષભ કથા"
જગતના આદિ પુરુષની કથા,
સૌ પ્રથમ રાજાની કથા,
સૌ પ્રથમ ઋષિની કથા,
અવસર્પિણીના સૌ પ્રથમ તીર્થંકરની કથા,
"ઋષભ કથા"
આદિનાથ,રીખવદેવ,ઋષભદેવ,યુગદીદેવની કથા,

વિશ્વ આખું જયારે અંધાધુંધી ભર્યા વળાંક ઉપર ઉભું હતું,
અવસર્પિણીનો ત્રીજો આરો હતો,
કલ્પવૃક્ષો પણ મંદ પડી ગયા હતા,
યુગલીકોનો સંપ ઓછો થયો  હતો,
એવે વખતે પરમ તેજથી દૈદીપ્યમાન એક દિવ્ય આકૃતિનું અવતરણ આ પૃથ્વીલોક પર થયું હતું,
જેમણે યુગલીક  ધર્મનું નિવારણ કર્યું,
જેમણે રાહ બતાવી,અને
એ રાહ ઉપર આપણને પગ ભર કર્યા,
કરોડો વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, એક જીવંત કથા છે, "ઋષભ કથા"
ઋષભદેવ પ્રભુ ન પ્રગટ્યા હોત તો ધર્મ અને કર્મની ખબર ન હોત,
રાજગાદી અને ધર્મગાદી  ઉપર જેઓ સ્વયં બિરાજમાન થયા હતા,
વ્યવહાર પથ અને મુક્તિ પથ એમ બન્ને પથના જેઓ સ્વયં મુસાફિર બન્યા હતા,
જયારે આપણે આપણા જ પોતાના જ કેદી બનીને નિગોદમાં સબડી રહ્યા હતા,
ત્યારે જેમણે હાથ જાલીને બહાર કાઢ્યા હતા એ ઈશ્વરની આ કથા છે "ઋષભ કથા"
આ એક એવી કથા છે જેમાં કલ્પનાના રંગો નથી,
જે સાક્ષાત છે,જે જીવંત છે,
એવા ઋષભ પરમાત્માની આ કથા છે,
જેમના આગમનથી પિતા નાભીરાયાનું હ્રદય પાવન બન્યું હતું,
જેમના અવતરણથી માતા મરૂદેવાનું અંત:કરણ ઘેલું ઘેલું બન્યું હતું,
એ માતાએ એક નહીં બે નહીં પણ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા,

કેવી મહા-ભાગ્યશાળીએ માતા હશે! જેના ઉદરમાં પ્રભુના નામનો સુરજ ઉગ્યો,
એના ભીતરમા પ્રભુના નામનો ચાંદ ખીલ્યો,
એના રોમ-રોમમાં પ્રભુના નામના પાંદ ફૂટ્યા,
દેહના તાર રણઝણવા લાગ્યા,જાણે કહેવા લાગ્યા,          
જગત આખાને છતર-છાયા આપનારા પ્રભુ મારી કુખે અવતરશે,
હું કેવી પુણ્ય પનોતી! હું કેવી ભાગ્યશાળી!
દરેક વૈભવ મને આ ભવમાં મળી ગયો!

માતાનો હર્ષ વધવા લાગ્યો,ગર્ભના પ્રભાવથી કલ્પવૃક્ષો પ્રભાવશાળી બન્યા,
નદીના નીર વધ્યા,ચન્દ્રની ચાંદની વધી,સુરજનું તેજ વધ્યું,
પૃથ્વીના ધાન વધ્યા,પવનની ગતિ વધી,ફૂલોની સુગંધ વધી,
વાદળમાં વરસાદ બંધાયો,તડકો ઘટ્યો અને છાંયો વધ્યો,
તાપ ઘટ્યો અને ઠંડક વધી,

મંદ-મંદ ગતિએ સંચરતી માતાએ સમયની અવધી પૂરી કરી,
ચૈતરની ઘાણ રાત થઇ,ગ્રહો શ્રેષ્ઠ નક્ષત્રોમાં રહ્યા,
ચન્દ્ર ઉત્રાશ્ચ્રા નક્ષત્રમાં હતો,દિશાઓ પ્રસન્ન હતી,
પ્રજાજનો ખુશ હતા,પશુઓ નિર્ભય હતા,
ધરતી શ્વાસ લેતી હતી,પવન એકલો એકલો રમ્યા કરતો હતો,
 રંગોની છોળ ઉછળતી હતી, ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ હતી,
અને એવે વખતે મરૂદેવા માતાએ દુખ રહિત સુખ પૂર્વક,
આરોગ્ય પૂર્વક,આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો... જન્મ આપ્યો.... જન્મ આપ્યો...

દિક કુમારિકા આવી,સ્વયં ઇન્દ્ર મહારાજા પધાર્યા,
બાળ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ ગયા,
અને દેવોએતો ધૂમ મચાવી,
પ્રભુ ને નવરાવવા હર્ષ ઘેલા બન્યા,રસ ઘેલા બન્યા,
પાતાળ કળશો જેવા મોટા કળશો બનાવ્યા,
સુગંધી જલ ભર્યું, અને
અચ્યુતેન્દ્ર એ બાળ ભગવાન ઋષભનો જન્માભિષેક કર્યો,
મેરૂ પર્વતના પગથીયા તો જળના પગથીયા બની ગયા,
વાજિંત્રો બોલી ઉઠ્યા,પર્વતો ડોલી ઉઠ્યા,
દૈવી સંગીતની મહેફિલ ઉઠી,

શોભા ન્યારી ન્યારી, શોભા ન્યારી...
શોભા ન્યારી છે જનમ કથા ની...

---------------------------------------------------------------------------------------------



શ્રી ઋષભ કથા (ભાગ દ્રિતીય) વિવાહ કલ્યાણક 


સુનંદા-સુમંગલા સાથે આદિનાથ પ્રભુનો વિવાહ 



દેવો સાથે રમતા રમતા પ્રભુએ બાલ્ય કાળ પસાર કર્યો,
પ્રભુ હવે યુવાન થયા, તેઓતો મોક્ષમાર્ગ ના સાધક હતા પણ લોક વ્યવહાર માટે અને ઇન્દ્રના કહેવાથી પ્રભુ લગ્ન માટે તૈયાર થયા.
દેવો ખુશ થયા,માતા-પિતા ખુશ થયા.
સુધર્મા સભા જેવો મોટો મંડપ રચાયો,
સુવર્ણ અને રજતની જોડીઓ બનાવાઈ,
શરણાઈના સુરો રેલાયા,
પ્રભુ મીંઢોળ બંધાવી વર બની શોભી રહ્યા હતા.
હાથમાં પાન અને સોપારી હતા,
સાથમાં સુનંદા અને સુમંગલા હતા,
ઋષભદેવ જેવા ભરથારને પામીને બાકી ની સ્ત્રીઓ સુનંદા અને સુમંગલાની ઈર્ષ્યા કરતી હતી,
પાનેતરમાં સજ્જ થયેલી સુનંદા અતિ આનંદમાં હતી,
મંગલ વસ્ત્રોથી તૈયાર થયેલી સુમંગલા અતિ મંગલ મંગલ દેખાતી હતી!
દેવોએ લાવેલા દિવ્ય વસ્ત્રોમાં જડેલા આભલા અને મઢેલા મોતીઓ પ્રભુની શોભા વધારતા હતા. સપ્તપદીના મંત્રો બોલતા હતા.
કુર્યાત સદા મંગલમનો ધ્વની પડઘાતો હતો અને એવે વખતે પ્રભુ નો હસ્ત મેળાપ થયો...

આ અવસર્પિણીના એ પ્રથમ લગ્ન હતા,
કરોડો વર્ષ પહેલા થયેલા એ લગ્નનો ધ્વની,
આજે હજુ એ જ પ્રમાણે ગુંજી રહ્યો છે....

વાગે શરણાઈ કેર સુર રે!

------------------------------------------------------------------


ભાગ તૃતીય (પ્રભુનો રાજ્યાભિષેક તથા દીક્ષા) 


પ્રભુનો રાજ્યાભિષેક

પ્રભુએ યુગલીક ધર્મનું નિવારણ કર્યું, યુગલીયાઓ ખુબ ભોળા હતા,
પણ કાળના પ્રભાવે કષાયો થવા લાગ્યા,
ધીરે ધીરે તેઓ નીતીને ઓળખવા લાગ્યા,
પરસ્પરનો સ્નેહ ઘટતો ગયો,
અને પિતા નાભી રાજાની આજ્ઞાથી પ્રભુ રાજા બનવા તૈયાર થયા,
ભોળા યુગલીયા ખુશ થયા,
રાજ્યાભિષેક કરવા કમળપત્ર લઇ જલ ભરવા ગયા,
એટલામાં જ ઇન્દ્રે આવી પ્રભુનો રાજ્યાભિષેક કરી દીધો,
યુગલીયા પાછા આવ્યા તો પ્રભુ દિવ્ય વસ્ત્રો અને અલંકારો પહેરી-
સુવર્ણના સિંહાસન પર બિરાજેલા હતા.

પ્રભુને જોતાની સાથે જ તેઓની આંખો સ્થિર થઇ ગયી,અને વિચારવા લાગ્યા,
હવે આ કમળપત્રમાં લાવેલું જળ પ્રભુના મસ્તક ઉપર તો ન જ નખાય,
આથી બાળક જેવા નિર્દોષ યુગલીયાઓએ પ્રભુનો મસ્તકાભિષેક કરવાને બદલે,
પ્રભુનો ચરણાભિષેક કરી દીધો, યુગલીકો વિનીત હતા,
આથી એ નગરી વિનીતાના નામે ઓળખાવા લાગી,
પ્રભુ રાજા બન્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં પસાર કર્યા,
પ્રજાનું પાલન કર્યું, સૌને સંસ્કાર આપ્યા,કળા શીખવી,જીવન જીવતા શીખવ્યું,
અને છેલ્લે લોકાંતિક દેવોએ આવીને વિનંતી કરી,
વૈરાગ્ય વાસિત પ્રભુ સાધનાના પંથે જવા તૈયાર થયા,

મરૂદેવા માની આંખમાં આંશુનું તળાવ ભર્યું છે,
રાજમહેલનું ફળિયું કરૂણ મંગલ કોલાહલવાળું બન્યું છે,
પ્રભુ વિદાય લેશે.
રાજ મહેલ છોડશે,
અંત:પુર છોડશે,
ગામ છોડશે,
નગર છોડશે,
સ્વજનો છોડશે,
પ્રજાજનો છોડશે,
સત્તા અને સંપતિ છોડશે,
વૈભવ છોડશે,
બંધનો છોડશે,
પ્રભુ ચાલ્યા જશે?  
આમ એકલા મૂકી દેશે?
પ્રભુના ચાલ્યા જવાની કલ્પના ધ્રુજાવી મુકે છે!

માતા આઘાતથી સ્તબ્ધ બની છે..
હજુ ગઈ કાલની જ વાત હોય એમ ઋષભને રાજતિલક કર્યું હતું,
અને આજે એ ત્રિભુવન તિલક બનવા જાય છે,
સુનંદા રડતી,સુમંગલા રડતી,
મરૂદેવા માતા રડતા,
ત્રણ-ત્રણ સ્ત્રીઓ એક ઋષભ માટે રડ્યા કરતી,ઝૂર્યા કરતી,ઝંખ્યા કરતી,
પણ પ્રભુએ સર્વસ્વ છોડી દીધું,


પ્રભુના હસ્તે વર્ષીદાન



વરસ લગી દાન આપ્યું,
છેલ્લે સુદર્શન શીબીકામાં બેસી સિદ્ધાર્થવન તરફ પ્રયાણ કર્યું,
પ્રભુ પ્રસન્ન હતા અને સ્વજનો ઉદાસ હતા,
પ્રભુની ડાબી તરફ ચાલતા ભરતની આંખો નહોતી રડતી.. હ્રદય રડતું હતું,
પ્રભુની જમણી તરફ ચાલતા બાહુબલીની આંખો નહોતી ભીંજાઈ...રોમ-રોમ ભીંજાઈ ગયા હતા,
પ્રભુએ સર્વનો ત્યાગ કર્યો અને સાવ્ત્થ યોગનું પચ્ચખાણ કર્યું,
સમ-સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો,


ઇન્દ્ર મહારાજાની વિનંતીથી પ્રભુનો ચૌમુષ્ટિ લોચ


ઇન્દ્ર મહારાજાની વિંનતીથી ચઉ-મુષ્ટિ લોચ કર્યો,
દિવ્ય વાજિંત્રોથી સિદ્ધાર્થવન ગુંજી ઉઠ્યું,

અને પ્રભુએ ચૈતર વદી-૮ના શુભ દિવસે દીક્ષા લીધી,
પ્રથમ યતી બન્યા અને ગતિ અટકાવી દીધી,
આશિષની વર્ષા થઇ,સીવાસે પંથા નાશંતુ! 

-------------------------------------------------------------------------------


શ્રી ઋષભ કથા (ભાગ ચતુર્થ) પ્રભુનો વિહાર


પ્રભુનો નિત્ય વિહાર


ભગવાન ઋષભદેવ સાધુ બન્યા,સંત બન્યા,
અને બીજા ચાર હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી હતી,
પરમાત્માતો ત્યાગી હતા, ભવોભવના વૈરાગી હતા,તપસ્વી હતા,
પ્રભુ સાથે દીક્ષિત થયેલા રાજાઓ ક્ષુધા પરીસહને સહન ન કરી શક્યા,
અને એટલે જ પ્રભુથી છુટા પડી ગયા, ફળોને તોડીને ખાવા લાગ્યા,
પાંદડાઓના ચીર બનાવી પહેરવા લાગ્યા,
નદીનું વહેતું જળ પીવા લાગ્યા,
ઉતરણની શૈયા બનાવી સુવા લાગ્યા,
અને તેઓ તાપસ બની ગયા,

ત્રણ જગતના નાથતો એકલા એકલા વિહરવા લાગ્યા,
નમી અને વિનમી પ્રભુની સેવામાં રહ્યા,
પણ પ્રભુ મૌની હતા,ધ્યાન અને કાર્યોત્સર્ગમાં જ લીન રહેતા,
પ્રભુની સેવાથી નમી-વિનમીને સઘળી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઇ,


પ્રભુની સેવામાં નમી-વિનમી


પ્રભુને બધા જ વ્હાલા હતા,અને બધાને પ્રભુ વ્હાલા હતા,
બધા કહેતા પ્રભુ મ્હારા છે,
પંખીઓ મધુર કલરવ કરી કહેતા પ્રભુ મ્હારા છે,
પશુઓ પોતાની ભાષામાં કહેતા પ્રભુ મ્હારા છે,
ભમરાઓ ગુંજન કરી કહેતા પ્રભુ મ્હારા છે,
ઠંડી હવાની લહેરખીઓ પણ કહેતી પ્રભુ મ્હારા છે,

ઋષભ સંતના તો જ્યાં જ્યાં પગલા થતા,ત્યાં ભક્તો માટેતો વસંત ખીલતી,
ફૂલોના રંગ પણ પ્રભુને જોઇને લાલ થયા,ભક્તોતો પ્રભુને નીરખી-નીરખીને માલામાલ થયા,
પ્રભુ નિરીહ હતા,અપેક્ષા વિનાના હતા,
નિરપેક્ષ બની વિહાર કરતા પ્રભુએ આહાર અને પાણી વિનાના કેટલાય દિવસો પસાર કર્યાં,

--------------------------------------------------------------------------------



 ભાગ પંચમ (પ્રભુને ઇક્ષુરસથી પારણું)



શ્રેયાંસકુમાર દ્વારા પ્રભુને શેરડી રસનું પારણું


ઋષભ કથાના પંચમ ભાગ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે પ્રભુનો પારણા ઉત્સવ..
નિહાળો અને માણો..

સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા

લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
૪૦૦-૪૦૦ દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.

વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,

શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.

જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને
ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.

અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો,


------------------------------------------------------------------------------


ભાગ છટ્ઠો (ઋષભદેવ પ્રભુની સાધના,વિહાર)


અષ્ટમહા પ્રાતીહાર્ય સહ પ્રભુનો વિહાર


પારણા બાદ ઋષભદેવ પ્રભુ સાવ એકલા અટુલા નિર્જન વનમાં વિહરવા લાગ્યા,
પ્રભુના જ્યાં જ્યાં પગલા પડતા એ ધરા ધન્ય બની જતી,
પ્રભુના આગમનથી વૃક્ષો ડોલવા લગતા,
પંખીઓ બોલવા લગતા,
પ્રભુ વિચારતા તો પંખીઓને હરતો-ફરતો સુરજ લાગતો,
કારણ
પ્રભુના દેહનું તેજ દૈદીપ્યમાન હતું,
પ્રભુ ફૂલ છોડ પાસેથી પસાર થતા તો ફૂલોની સુગંધ બમણી થઇ જતી,
દિશા-દિશામાં ઘનઘોર નિશામાં વાલમજી ઋષભ વનમાળી બનીને
ખબર અંતર પૂછવા આવ્યા છે એવું પવન કહેતો ફરતો,


સાધનામાં ધ્યાન મગ્ન ઋષભ પ્રભુ


શિયાળાની કડકડતી ઠંડી હોય કે,
ઉનાળાની બળબળતી ગરમી હોય કે,
ચોમાસાનો ધોધમાર વરસાદ હોય તો પ્રભુ દિન બન્યા વિના
સાધનામાં લીન બની રહેતા,
તેઓને જાણે અંધાર કે ઉજાસની ખબર નથી,
દિવસ કે રાતની ખબર નથી,
સવાર કે સાંજની ખબર નથી,
ઠંડી કે ગરમીની ખબર નથી,
ભૂખ કે તરસની ખબર નથી,
સુખ કે દુ:ખની ખબર નથી,
રાગ કે દ્રેષની ખબર નથી,
દુર કે નજીકની ખબર નથી,

બસ માત્ર સાધના,સાધના અને સાધનામાં પ્રભુ તલ્લીન બન્યા,
ચાલો..ચાલો એ ઋષભની સાધના કાનથી નિહાળીએ

--------------------------------------------------------------------------------------



ભાગ સપ્તમો (ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ)


પ્રભુની દેશના


નાનું બાળક જેમ એક-એક ડગલું ભરે એમ પ્રભુએ એક-એક ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું,
પ્રભુ નિર્મોહી બન્યા,
નિર્મમ બન્યા,
દેહ પ્રત્યે પણ મમતા વિનાના થયા,
સમતાના સાગર બન્યા,

પ્રભુના શરીરમાં એક પણ રોગ નથી
કારણ
પ્રભુ રાગ વિનાના બન્યા છે,

પ્રભુના આત્મામાં એક પણ દોષ નથી
કારણ
પ્રભુ દ્રેષ વિનાના બન્યા છે,

પ્રભુના રોમ-રોમમાં સ્હેજ પણ ક્રોધ વગેરે નથી,
કારણ
પ્રભુ ક્ષય વિનાના બન્યા છે,

એક પછી એક શુક્લ ધ્યાનમાં પરમ વિભૂતિ લીન થતા ગયા,
કર્મોના આવરણને દુર કર્યા,અને ઉત્તમોત્તમ અનંત કાલ સુધી રહેનારું,
ભૂત-ભવિષ્ય અને વર્તમાનના વિષયો જાણે પ્રભુના હાથમાં જ હોય,
તેવું દેખાડનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.

એ દિવસે દેવાધિદેવ કેવલજ્ઞાન પામ્યા,
એ ફાગણ વદી અગિયારસ (૧૧)નો દિવસ પણ ધન્ય બન્યો,
પ્રભુને કેવળજ્ઞાન થયું એટલે દિશાઓ અતિ પ્રસન્ન થઇ,
વાયરો સુખે-સુખે વહેવા લાગ્યો,
તારકોને સુખ થયું,
તિર્યંચોનું દુ:ખ ગયું,
દેવો નાચ-ગાન કરવા લાગ્યા,
ઇન્દ્રોના સિંહાસન ડોલ્યા,
ફૂલો મહેંકી ઉઠ્યા,
ત્રણે ભુવનમાં જ્યોતિ થઇ,
સુરજ વધુ પ્રકાશવા લાગ્યો,
મિથ્યાત્વનું અંધારું દુર થયું,
મોહનું પુર ઓસરી ગયું,


દેવો દ્વારા કરાયેલ સમોવસરણની રચના


હવે પ્રભુ ત્રિભુવન રાજા બન્યા,
અઢાર કોડા-કોડી સાગરોપમ બાદ ધર્મની સ્થાપના કરી,
કેવળી બનીને દેશના આપવા લાગ્યા,
પ્રભુની વાણી શિયાળામાં હુંફ આપે છે,અને
ઉનાળામાં ઠંડક આપે છે,
આવો,આવો સમોવસરણમાં બેઠેલા નાથની વાણીનું ગાન સાંભળીયે....


-------------------------------------------------------------------------------------
 

ભાગ અષ્ટમો(અંતિમ) (ઋષભદેવ પ્રભુનું નિર્વાણ)

પ્રભુનું નિર્વાણ


હજારો વર્ષો સુધી અનેક જીવોને દેશનાથી પ્રતિબોધ કરતા કરતા,
કરુણા સાગર પરમાત્મા ઋષભદેવજીના ચોર્યાસી લાખ પૂર્વ વર્ષ વીતી ગયા,
મહા વદી-૧૩ના દિવસે શીવગતી પામ્યા,યોગ નિરોધ કર્યો,
પરમ જિનેશ્વરના મનુષ્યપણાંનું આયુષ્ય પૂરું થયું,

હવે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી,
રસ્તો એનો એ જ છે... બસ... પ્રભુના ચરણ નથી,
રાજીવલોચન પરમાત્મા ચાલ્યા ગયા,
સિદ્ધ થયા, દુર-સુદુર છેક ક્ષિતિજને પેલે પાર
દેહથી ત્યાં જઈ શકાતું નથી,એવી એ ભોમકા છે,

પ્રભુના મોટા દીકરા ભરતજીને ખુબ આઘાત લાગ્યો,
આઘાતમાં ને આઘાતમાં હેબતાઈ ગયા,
પિતા ઋષભજીના ચાલ્યા જવાથી ચક્કર-ચક્કર થઈને એ ઢળી પડ્યા,
એમની આંખમાંથઈ આંશુ નીકળતા નથી,
ત્યારે ઇન્દ્ર મહારાજાએ પોંક મૂકી..
એ વખતે સહુને ખ્યાલ આવ્યો કે આને રૂદન કહેવાય,
અને એ વખતે ભરત રાજા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા,
પ્રભુના પગલા પડી રહ્યા અને ચરણો વહી ગયા,
પ્રભુ ચાલ્યા ગયા અને સ્મરણો રહી ગયા..
સુરજ જેવા પ્રભુ અસ્ત થયા... અને કિરણો પણ વહી ગયા,


અષ્ટાપદ પર્વત (આદિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ)



પ્રભુની એક-એક વાત યાદ આવે છે,
પાણીમાં જોઈએતો પ્રભુનું પ્રતિબિંબ દેખાય,
રેતીમાં આંગળીઓ ફેરવીએતો પ્રભુનું ચિત્ર દોરાઈ જાય,
હર ચીજમાં પ્રભુ જ દેખાવા લાગ્યા,

દુનિયામાં એક વ્યક્તિના ચાલ્યા જવાથી કેટ-કેટલું બદલાઈ જતું હોય છે..
ભગવાનના ચાલ્યા જવાથી  દિવસ સુરજ વિનાનો બની ગયો,
રાત ચંદ્ર વિનાની બની ગયી,
સંધ્યાના રંગો વિખરાઈ ગયા,
પ્રભુ સિદ્ધ થયા,
બુદ્ધ થયા,
શિવગામી બન્યા,
મોક્ષગામી બન્યા,
પરમ પદ પામ્યા,
પંચમ પદ પામ્યા,
નિર્વાણ પામ્યા,

દૂધમાં સાકર ભળે એમ સિદ્ધમાં ભળી ગયા,
સાગરમાં નદીઓ સમાય એમ સિદ્ધ લોકમાં સમાઈ ગયા,
અંધારામાં મૂકીને અજવાળામાં ચાલ્યા ગયા,

આવજો એટલું કહેવા પણ ન રોકાયા,

પ્રથમ તીર્થેશ્વર,
પ્રથમ રાજેશ્વર,
પ્રથમ મુનીશ્વર,
જગદીશ્વર,
પરમેશ્વર,
સિદ્ધિના શિખરે જઈ ચડ્યા,
દુર-દુર.......... દુર-દુર............




-------------------------------------------------------------------------



जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकार Jain Dharma Jain Tirthankar

जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकर

जैन धर्म (Jain Religion)

 जो 'जिन' के अनुयायी हों उन्हें 'जैन' कहते हैं । 'जिन' शब्द बना है 'जि' धातु से। 'जि' माने-जीतना। 'जिन' माने जीतने वाला। जिन्होंने अपने मन को जीत लिया, अपनी वाणी को जीत लिया और अपनी काया को जीत लिया, वे हैं 'जिन'। जैन धर्म अर्थात 'जिन' भगवान्‌ का धर्म।

व्यक्ति जाति या धर्म से नहीं अपितु, आचरण एवं व्यवहार से जैन कहलाता है। जैन स्वयं को अनर्थ हिंसा से बचाता है। जैन सदा सत्य का समर्थन करता है। जैन न्याय के मूल्य को समझता है। जैन संस्कृति और संस्कारों को जीता है। जैन भाग्य को पुरुषार्थ में बदल देता है। जैन अनाग्रही और अल्प परिग्रही होता है। जैन पर्यावरण सुरक्षा में जागरुक रहता है। जैन त्याग-प्रत्याख्यान में विश्वास रखता है। जैन खुद को ही सुख-दःख का कर्ता मानता है।  

जैन धर्म के चौबीस तीर्थंकर
 
क्र
तीर्थंकार
जन्म नगरी
जन्म नक्षत्र
माता का नाम
पिता का नाम
वैराग्य वृक्ष
चिह्न
1
ऋषभदेवजी
अयोध्या
उत्तराषाढ़ा
मरूदेवी
नाभिराजा
वट वृक्ष
बैल
2
अजितनाथजी
अयोध्या
रोहिणी
विजया
जितशत्रु
सर्पपर्ण वृक्ष
हाथी
3
सम्भवनाथजी
श्रावस्ती
पूर्वाषाढ़ा
सेना
जितारी
शाल वृक्ष
घोड़ा
4
अभिनन्दनजी
अयोध्या
पुनर्वसु
सिद्धार्था
संवर
देवदार वृक्ष
बन्दर
5
सुमतिनाथजी
अयोध्या
मद्या
सुमंगला
मेधप्रय
प्रियंगु वृक्ष
चकवा
6
पद्मप्रभुजी
कौशाम्बीपुरी
चित्रा
सुसीमा
धरण
प्रियंगु वृक्ष
कमल
7
सुपार्श्वनाथजी
काशीनगरी
विशाखा
पृथ्वी
सुप्रतिष्ठ
शिरीष वृक्ष
साथिया
8
चन्द्रप्रभुजी
चंद्रपुरी
अनुराधा
लक्ष्मण
महासेन
नाग वृक्ष
चन्द्रमा
9
पुष्पदन्तजी
काकन्दी
मूल
रामा
सुग्रीव
साल वृक्ष
मगर
10
शीतलनाथजी
भद्रिकापुरी
पूर्वाषाढ़ा
सुनन्दा
दृढ़रथ
प्लक्ष वृक्ष
कल्पवृक्ष
11
श्रेयान्सनाथजी
सिंहपुरी
वण
विष्णु
विष्णुराज
तेंदुका वृक्ष
गेंडा
12
वासुपुज्यजी
चम्पापुरी
शतभिषा
जपा
वासुपुज्य
पाटला वृक्ष
भैंसा
13
विमलनाथजी
काम्पिल्य
उत्तराभाद्रपद
शमी
कृतवर्मा
जम्बू वृक्ष
शूकर
14
अनन्तनाथजी
विनीता
रेवती
सूर्वशया
सिंहसेन
पीपल वृक्ष
सेही
15
धर्मनाथजी
रत्नपुरी
पुष्य
सुव्रता
भानुराजा
दधिपर्ण वृक्ष
वज्रदण्ड
16
शांतिनाथजी
हस्तिनापुर
भरणी
ऐराणी
विश्वसेन
नन्द वृक्ष
हिरण
17
कुन्थुनाथजी
हस्तिनापुर
कृत्तिका
श्रीदेवी
सूर्य
तिलक वृक्ष
बकरा
18
अरहनाथजी
हस्तिनापुर
रोहिणी
मिया
सुदर्शन
आम्र वृक्ष
मछली
19
मल्लिनाथजी
मिथिला
अश्विनी
रक्षिता
कुम्प
कुम्पअशोक वृक्ष
कलश
20
मुनिसुव्रतनाथजी
कुशाक्रनगर
श्रवण
पद्मावती
सुमित्र
चम्पक वृक्ष
कछुवा
21
नमिनाथजी
मिथिला
अश्विनी
वप्रा
विजय
वकुल वृक्ष
नीलकमल
22
नेमिनाथजी
शोरिपुर
चित्रा
शिवा
समुद्रविजय
मेषश्रृंग वृक्ष
शंख
23
पार्श्र्वनाथजी
वाराणसी
विशाखा
वामादेवी
अश्वसेन
घव वृक्ष
सर्प
24
महावीरजी
कुंडलपुर
उत्तराफाल्गुनी
त्रिशाला
(
प्रियकारिणी)
सिद्धार्थ
साल वृक्ष
सिंह



ऋषभदेव

ऋषभदेव जैन धर्म के प्रथम तीर्थंकर हैं। तीर्थंकर का अर्थ होता है जो तीर्थ की रचना करें। जो संसार सागर (जन्म मरण के चक्र) से मोक्ष तक के तीर्थ की रचना करें, वह तीर्थंकर कहलाते हैं। ऋषभदेव जी को आदिनाथ भी कहा जाता है। भगवान ऋषभदेव वर्तमान अवसर्पिणी काल के प्रथम दिगम्बर जैन मुनि थे।

जैन पुराणों के अनुसार अन्तिम कुलकर राजा नाभिराज के पुत्र ऋषभदेव हुये। भगवान ऋषभदेव का विवाह यशावती देवी और सुनन्दा से हुआ। ऋषभदेव के १०० पुत्र और दो पुत्रियाँ थी।[2] उनमें भरत चक्रवर्ती सबसे बड़े थे एवं प्रथम चक्रवर्ती सम्राट हुए जिनके नाम पर इस देश का नाम भारत पडा। दुसरे पुत्र बाहुबली भी एक महान राजा एवं कामदेव पद से बिभूषित थे। इनके आलावा ऋषभदेव के वृषभसेन, अनन्तविजय, अनन्तवीर्य, अच्युत, वीर, वरवीर आदि ९९ पुत्र तथा ब्राम्ही और सुन्दरी नामक दो पुत्रियां भी हुई, जिनको ऋषभदेव ने सर्वप्रथम युग के आरम्भ में क्रमश: लिपिविद्या (अक्षरविद्या) और अंकविद्या का ज्ञान दिया।[3][4] बाहुबली और सुंदरी की माता का नाम सुनंदा था। भरत चक्रवर्ती, ब्रह्मी और अन्य ९८ पुत्रों की माता का नाम सुमंगला था। ऋषभदेव भगवान की आयु ८४ लाख पूर्व की थी जिसमें से २० लाख पूर्व कुमार अवस्था में व्यतीत हुआ और ६३ लाख पूर्व राजा की तरह|
जैन ग्रंथो के अनुसार लगभग १००० वर्षो तक तप करने के पश्चात ऋषभदेव को केवल ज्ञान की प्राप्ति हुई थी। ऋषभदेव भगवान के समवशरण में निम्नलिखित व्रती थे :[6]

८४ गणधर
२२ हजार केवली
१२,७०० मुनि मन: पर्ययज्ञान ज्ञान से विभूषित [7]
९,००० मुनि अवधी ज्ञान से
४,७५० श्रुत केवली
२०,६०० ऋद्धि धारी मुनि
३,५०,००० आर्यिका माता जी [8]
३,००,००० श्रावक

हिन्दु ग्रन्थों में वर्णन
वैदिक धर्म में भी ॠषभदेव का संस्तवन किया गया है। भागवत में अर्हन् राजा के रूप में इनका विस्तृत वर्णन है। इसमें भरत आदि 100 पुत्रों का कथन जैन धर्म की तरह ही किया गया है। अन्त में वे दिगम्बर (नग्न) साधु होकर सारे भारत में विहार करने का भी उल्लेख किया गया है। ॠग्वेद आदि प्राचीन वैदिक साहित्य में भी इनका आदर के साथ संस्तवन किया गया है।

हिन्दूपुराण श्रीमद्भागवत के पाँचवें स्कन्ध के अनुसार मनु के पुत्र प्रियव्रत के पुत्र आग्नीध्र हुये जिनके पुत्र राजा नाभि (जैन धर्म में नाभिराय नाम से उल्लिखित) थे। राजा नाभि के पुत्र ऋषभदेव हुये जो कि महान प्रतापी सम्राट हुये। भागवतपुराण अनुसार भगवान ऋषभदेव का विवाह इन्द्र की पुत्री जयन्ती से हुआ। इससे इनके सौ पुत्र उत्पन्न हुये। उनमें भरत चक्रवर्ती सबसे बड़े एवं गुणवान थे।[9] उनसे छोटे कुशावर्त, इलावर्त, ब्रह्मावर्त, मलय, केतु, भद्रसेन, इन्द्रस्पृक, विदर्भ और कीकट ये नौ राजकुमार शेष नब्बे भाइयों से बड़े एवं श्रेष्ठ थे। उनसे छोटे कवि, हरि, अन्तरिक्ष, प्रबुद्ध, पिप्पलायन, आविर्होत्र, द्रुमिल, चमस और करभाजन ये नौ पुत्र राजकुमार भागवत धर्म का प्रचार करने वाले बड़े भगवद्भक्त थे। इनसे छोटे इक्यासी पुत्र पिता की की आज्ञा का पालन करते हुये पुण्यकर्मों का अनुष्ठान करने से शुद्ध होकर ब्राह्मण हो गये।


भगवान ऋषभदेव जी की एक विशाल प्रतिमा बडवानी (मध्यप्रदेश) (भारत) के पास बावनगजा मे है। यह ८४ फीट की है।

मांगी तुन्गी ( महाराष्ट्र ) मे भगवान ऋषभदेव की 108 फीट की विशाल प्रतिमा है। 


ऋषभः

पुराणेषु जड भरतस्य कथा संक्षेपरूपेण एवमस्ति। राजा नाभितः राजा ऋषभस्य आविर्भावं भवति। राजा ऋषभस्य शताः पुत्राः भवन्ति येषां भरतः ज्येष्ठमस्ति। भरतव्यतिरिक्ताः अन्ये पुत्राः वैराग्यवृत्तिकाः सन्ति। भरतः एव राज्यस्य भारं गृह्णाति। कालक्रमेण भरतस्य पिता ऋषभः जड अवधूत वृत्तिं वर्तयति। राजा भरतः स्वआयुषः उत्तरकाले तपोरतं भवति। तपःकाले सः मृग्यामनुधावन्तं एकं सिंहं दर्शयति। मृगी स्वप्राणरक्षा हेतु नद्यां कूर्दयित्वा नष्टं भवति, किन्तु ऐणशावकः तस्याः योनितः च्युतो भवति एवं तस्य रक्षा तपस्वी भरतः करोति(भागवतपुराणम् ५.८)। तस्य शावकस्य रक्षाकरणे भरतः अत्यधिकः मग्नं भवति एवं मृत्युकालेपि शावकस्य ध्यानेन अग्रिम जन्मे मृगयोनिमेव जन्मं गृह्णाति। मृगयोनितः सः ब्राह्मणकुले उत्पन्नं भवति। पूर्वजन्मानां स्मरणकारणेन सः जडवत् जीवनं व्यवहरति। एकदा तस्कराः तं मानवबल्या हेतुं गृहीतवन्तः किन्तु भद्रकालीदेवीविग्रह समक्षे आगमनांतरं देव्या तेषां दस्यूनां नाशमभवत्। जडः भरतः सुरक्षितमेवासीत्।


Palanquin (PSF)
ततोपरि भागवत पुराणे रहूगणसंज्ञकस्य सिन्धुसौवीरराज्ञः एवं जड भरतस्य आख्यानस्य आरम्भम् भवति। सौवीरराजः शिबिका वाहनेन इक्षुमती नद्याः तीरे कपिल मुनितः योगस्य शिक्षां गृह्णातुं गन्तुमिच्छति। शिबिकायाः वहनहेतु सौवीरराजः जडं भरतं उपयुक्तं, पीवरं पुरुषं मन्यते एवं तं शिबिकायां योजयति। शिबिकावाहकस्य भरतस्य पादक्रमाः एवंप्रकाराः सन्ति येन शिबिकायाः गतिः तिर्यक्, पृथिव्याः अनुदिशं भवितुं अपेक्षा ऊर्ध्वाधर दिशामनु अधिकमस्ति। अनेन कारणेन सौवीरराजः भरतं धिक्कारयति एवं देहदण्डस्य भयं प्रदर्शयति। अस्मिन् अवसरे जडः भरतः सौवीरराजं आध्यात्मिकं उपदेशं ददाति यत् अयं देहं शिबिका एव अस्ति। अस्मिन् देहरूपी शिबिकायां आत्मा विराजितमस्ति। इत्यादि।

पौराणिकाः कथानकाः भारतदेशस्य कालक्रमानुसारेण इतिहासस्य अंशाः सन्ति अथवा छद्मरूपेण वेदानां आध्यात्मिका व्याख्या सन्ति, अयं अन्तहीन विवादं भवति। यः वैदिक ग्रन्थेषु उल्लिखितमस्ति एवं यः पुराणेषु वर्णितमस्ति, तस्य सामञ्जस्यं केन प्रकारेण भवेत्, अस्मिन् संदर्भे प्रथमतः ऋषभस्य शब्दस्य प्रकृतिः विचारणीयमस्ति। अथर्ववेद ४.३८ मध्ये ऋषभस्य स्वरूपं सूर्यसमेव अस्ति। ऋषभस्य छद्मरूपं ऋक्ष-भः प्रतीयते – यः ऋक्षाणां, नक्षत्राणां, तेषां शक्तीनां भरणं करोति। प्रत्येकः जीवः केनापि प्रकारेण शक्त्याः आदानं – प्रदानं करोति। अतएव सः जीवः ऋषभः संज्ञां गृहीतुं शक्यते। अथर्ववेदस्य सूक्ते ऋषभः अप्सरःसु शक्त्याः भरणं करोति, यथा वृषः गोषु रेतः सिंचनं करोति। एता अप्सरसः ग्लहे, द्यूते लिप्ताः सन्ति। अस्मिन् सूक्ते गवां संज्ञा कर्की अस्ति। तेभ्यः वत्सानां उत्पत्तिर्भवति। स्वाभाविक रूपेण, यथा-यथा ऋषभस्य वीर्यस्य भरणं अप्सरःसु भविष्यति, तथा-तथा द्यूततः अप्सरसः मुक्तिर्भविष्यति। अस्मिन् संदर्भे अयं संभवमस्ति यत् पुराणेषु भरतस्य पिता रूपेण ऋषभस्य यः कथनमस्ति, अत्र ऋषभः श्रुत्याः भागमस्ति एवं भरतः स्मृत्याः भागमस्ति। या ऊर्जा श्रुतितः प्राप्तव्यमस्ति, तस्य भंडारणं स्मृत्या भवति। पुराणेषु सार्वत्रिक रूपेण उल्लेखमस्ति यत् ऋषभस्य पर्वतस्य स्थितिः मेरोः दक्षिण दिशायां अस्ति। केवलं कथासरित्सागरे एव उल्लेखमस्ति यत् ऋषभः प्रथमतः कैलासस्य दक्षिणप्रदेशस्य आधिपत्यं प्रापयति एवं तत्पश्चात् उत्तरभागस्य आधिपत्यमपि। पौराणिक भाषायां कैलासस्य उत्तर दिशा भरतस्य राज्यस्य संकेतमस्ति।

संगीतशास्त्रे सप्तस्वरेषु द्वितीयं स्वरः ऋषभः अस्ति। अस्य स्वरस्य विषये कथनमस्ति यत् अस्य प्रभावक्षेत्रः मज्जाधातु, शाकदेशमस्ति। कुलीरः(कर्कटः) अस्य विश्रामं अस्ति। अनेन कथनेनापि ऋषभस्य श्रुत्याः सम्बन्धस्य पोषणं भवति। कर्कः प्रतिध्वन्याः क्षेत्रमस्ति यस्य स्वामी भरतः अस्ति।

भागवत पुराणे ५.५.१९ ऋषभ शब्दस्य निरुक्तिकरणे कथनमस्ति यत् यः अधर्मं पृष्ठे करोति, सः ऋषभः अस्ति। अस्मिन् संदर्भे वाङ्मये वृषभस्य दानावसरे वृषभस्य विभिन्नांगेषु न्यासस्य निर्देशमस्ति। यथा – वृषभस्य मुखोपरि सेतुसाम्नः विनियोगमस्ति –

सेतुसाम्नो विशोक ऋषिस्त्रिष्टुप्छन्दः परमात्मा देवता मुखे न्यासे विनियोगः। हाउ३। सेतूँस्तर।३। दुस्त। रान्।३। दानेनादानम्।३। हाउ।३। अह मस्मिप्रथमजाऋता२३स्या३४५। हाउ।३। सेतूँस्तर।३। दुस्त।रान्। ३। अक्रोधेन क्रोधम्। २। अक्रोधेन क्रोधम्। हाउ। ३ ।पूर्वं देवेभ्यो अमृतस्य ना२३मा३४५। हाउ। ३। सेतूँस्तर। ३।दुस्त। रान् ।३। श्रद्धयाश्रद्धाम्। ३। हाउ। ३। योमाददाति सइदेवमा२३वा३४५त्। हाउ३। सेतूँस्तर। ३। दुस्त। रान्। ३। सत्येनानृतम्। ३। हाउ।३। अहमन्नमन्नमदन्तमाऽ२३द्मी३४५। आउ२हाउवा। एषागतिः।३। एतदमृतम्।३। स्वर्गछ।३। ज्योतिर्गछ।३। सेतूँस्तीर्त्त्वाचतुराऽ२३४५ः। एवंप्रकारेण वृषभस्य अंगे – अंगे यदा धर्मस्य प्रतिष्ठां भवति, तदा नैसर्गिक रूपेण अधर्मः पृष्ठे भविष्यति। अतएव, ऋषभस्य साधना व्यावहारिक साधना अस्ति।

ऋग्वेदस्य त्रयाणां सूक्तानां ऋषिः ऋषभः वैश्वामित्रः अस्ति। अस्य कथनस्य कः उपयोगं भवितुं शक्यते, अयं विचारणीयः।

----------------------------------------------------------------------------------------------------------

ऋतुकुल्या वायु ४५.१०६ ( महेन्द्र पर्वत से निर्गत नदियों में से एक )

ऋतुदान लक्ष्मीनारायण १.४८४.३२( सुपर्ण ऋषि की पत्नी पुरुहूता द्वारा पर्वकाल में पति से ऋतुदान की मांग, पर्वकाल में ऋतुदान की मांग पर विप्र व विप्रपत्नी के शाप से चाण्डाली होने का वृत्तान्त )

ऋतुध्वज ब्रह्मवैवर्त्त १.८.२३ ( एकादश रुद्रों में से एक ), द्र. ऋतध्वज

ऋतुपर्ण पद्म ५.३१ ( ऋतुपर्ण द्वारा ऋतम्भर राजा को राम नाम के माहात्म्य का कथन ), ब्रह्माण्ड २.३.६३.१७३ ( अयुतायु - पुत्र, सर्वकाम - पिता, भगीरथ / इक्ष्वाकु वंश, राजा नल को अक्ष विद्या देकर अश्व विद्या सीखना ), भागवत ९.९.१७ (वही), मत्स्य १२.४६ (अयुतायु - पुत्र, कल्माषपाद - पिता, सर्वकर्मा - पितामह, इक्ष्वाकु वंश ), वायु ८८.१७३ ( अयुतायु - पुत्र , सर्वकाम - पिता, भगीरथ / इक्ष्वाकु वंश, राजा नल को अक्ष विद्या देकर अश्वविद्या सीखना ), विष्णु ४.४.३७ ( वही), कथासरित् ९.६.३७७ ९ (नल - दमयन्ती की कथा : ऋतुपर्ण द्वारा नल को अक्ष विद्या सिखाना )  Rituparna

ऋत्विज गर्ग १०.११ ( उग्रसेन के अश्वमेध यज्ञ के ऋत्विजों के नाम ), देवीभागवत ३.१०.२१ (देवदत्त द्विज के पुत्रेष्टि यज्ञ में कल्पित ऋत्विजों के नाम ), ११.२२.३१ ( प्राणाग्नि होत्र में इन्द्रिय रूपी ऋत्विजों का कथन ), पद्म १.३४.१३ ( ब्रह्मा के यज्ञ में ऋत्विजों के नाम ), १.३९.७७(पुरुष द्वारा सृष्टि रूपी यज्ञ हेतु ब्रह्मा, उद्गाता, सामग प्रभृति १६ ऋत्विजों की उत्पत्ति), ब्रह्माण्ड २.३.४७.४७ ( परशुराम के वाजिमेध में ऋत्विजों के नाम ), मत्स्य १६७.७ ( ऋत्विजों की विष्णु देह से उत्पत्ति का कथन ), महाभारत उद्योग १४१.३२(महाभारत रूपी यज्ञ में अभिमन्यु के उद्गाता, भीम के प्रस्तोता, युधिष्ठिर के ब्रह्मा तथा नकुल-सहदेव के शामित्र होने का कथन), शान्ति ७९(ऋत्विज होने के लिए अपेक्षित गुण), २८०.२७, अनुशासन १५०.२९(प्राची, दक्षिण, प्रतीची व उत्तर दिशाओं में ७-७ ऋत्विज ऋषियों के नाम), आश्वमेधिक २०.२१(घ्राता, भक्षयिता, द्रष्टा, स्प्रष्टा, श्रोता, मन्ता व बोद्धा के सात परम ऋत्विज होने का श्लोक), विष्णुधर्मोत्तर ३.९७.१ ( देव मूर्ति प्रतिष्ठा में यज्ञ के तुल्य १६ पौराणिक ऋत्विजों का कथन ), स्कन्द ३.१.२३.२४(माहेश्वर यज्ञ के ऋत्विजों के नाम), ५.१.२८.७७ ( चन्द्रमा के राजसूय यज्ञ के ऋत्विजों के नाम ), ५.१.६३.२४० ( बलि राजा के यज्ञ के ऋत्विजों के नाम ), ५.३.१९४.५४( श्री व विष्णु के विवाह रूपी यज्ञ के ऋत्विजों के नाम ), ६.५.५ ( त्रिशंकु के यज्ञ के ऋत्विज ), ६.१८०.३२ ( ब्रह्मा के पुष्कर स्थित यज्ञ में ऋत्विजों के नाम ), ७.१.२३.९२ (ब्रह्मा के प्रभास क्षेत्र में स्थित यज्ञ के ऋत्विजों के नाम ), हरिवंश ३.१०.५ ( ऋत्विजों की हरि के शरीर से उत्पत्ति का वर्णन ), लक्ष्मीनारायण १.४४०.९६ ( धर्मारण्य में धर्म के यज्ञ के ऋत्विजों के नाम ), १.५०९.२३ ( ब्रह्मा के अग्निष्टोम यज्ञ के ऋत्विजों के नाम ) २.१०६.४७ ( उष्णालय देश के राजा दक्षजवंगर के वैष्णव होम के ऋत्विज ), २.१२४.८ ( बालकृष्ण के यज्ञ के ऋत्विज ), २.२४६.२९ ( ऋत्विज के देवलोकेश होने का उल्लेख ), २.२४८.२२ ( सोमयाग में ऋत्विजों के कर्मों का वर्णन ), ३.३५.११२ ( बृहद्धर्म नृप के चातुर्मास यज्ञ में ऋत्विजों द्वारा प्राप्त दक्षिणाओं का वर्णन ), ३.१४८.९३( सांवत्सरी दीक्षा में प्रतिमास ऋत्विजों हेतु भोजन द्रव्यों का विधान ), ४.८०.१२ ( राजा नागविक्रम के सर्वमेध यज्ञ के ऋत्विजों के नाम )

ऋद्धि गरुड १.२१.३( सद्योजात शिव की ८ कलाओं में से एक ), २.३०.५७/२.४०.५७( मृतक की भुजाओं में ऋद्धि - वृद्धि देने का उल्लेख ), ब्रह्माण्ड २.३.८.४८ ( कुबेर - पत्नी, नलकूबर - माता ), ३.४.३५.९४ ( ब्रह्मा की १० कलाओं में से एक ), वायु ७०.४१ ( कुबेर - पत्नी, नलकूबर - माता ), विष्णुधर्मोत्तर १.१३५.४६ ( उर्वशी की ऋद्धि  से न्यग्रोध वृक्ष की उत्पत्ति का उल्लेख ), ३.५३.४ ( ऋद्धि की गणेश के वाम पार्श्व में स्थिति, स्वरूप ), ३.८२.८ ( लक्ष्मी के हाथ में शङ्ख के ऋद्धि का प्रतीक होने का उल्लेख ), शिव ७.२.४.४५( यक्ष - पत्नी के रूप में ऋद्धि का उल्लेख ), लक्ष्मीनारायण १.३८२.२६( कुबेर के विष्णु व ऋद्धि के लक्ष्मी होने का उल्लेख ), २.२१०.२७ ( श्री हरि का आलीस्मर राष्ट्र की ऋद्धीशा नगरी में आगमन व प्रजा को आशा त्याग का उपदेश ), ३.१११.२४ ( ऋद्धि दान से प्राकृत स्थल की प्राप्ति )  Riddhi

ऋभु अग्नि ३८०.४५ ( ऋभु का ऋतु से साम्य ), गरुड ३.५.३८(ऋभुगण का तीन पितरों से साम्य?),  गर्ग ५.२०.३७ ( रोहिताचल पर समाधिस्थ ऋभु द्वारा कृष्ण दर्शन पर प्राण त्याग, कृष्ण चरणों से पुन: प्राकट्य, पूर्व शरीर का नदी रूप में परिणत होना ), नारद १.४९ ( ब्रह्मा - पुत्र, शिष्य  निदाघ को भोजन व वाहन के माध्यम से अद्वैत की शिक्षा ), पद्म १.६.२७( प्रत्यूष वसु - पुत्र, देवल - भ्राता ), लिङ्ग १.३८.१४ ( ऋभु व सनत्कुमार का ब्रह्मा से प्राकट्य ), १.७०.१७०(ऋभु का क्रतु से तादात्म्य?, तुलनीय : ब्रह्माण्ड १.१.५.७९), वायु १.९.९८/९.१०६( ऋभु व सनत्कुमार के ऊर्ध्वरेतस व सबके पूर्वज होने का उल्लेख ), २४.७८( ऋभु व सनत्कुमार का ब्रह्मा से प्राकट्य, ऋभु व सनत्कुमार के ऊर्ध्वरेतस होने तथा शेष तीन सनकादि द्वारा प्रथम २ के त्याग का कथन ), २४.८३(सनत्कुमार का ऋभु से तादात्म्य?),१०१.३०/२.३९.३०( ऋभुओं इत्यादि की भुव: लोक में स्थिति का उल्लेख ), विष्णु २.१५.२ ( ब्रह्मा - पुत्र, शिष्य  निदाघ को भोजन व वाहन के माध्यम से अद्वैत की शिक्षा ), ६.८.४३ ( ब्रह्मा द्वारा विष्णु पुराण का सर्वप्रथम ऋभु को वर्णन, ऋभु द्वारा प्रियव्रत को वर्णन ), लक्ष्मीनारायण १.१७६.१५( दक्ष यज्ञ में भृगु द्वारा दक्षिणाग्नि में आहुति से ऋभवों की उत्पत्ति, ऋभवों द्वारा रुद्र गणों से युद्ध )  Ribhu

ऋभुगण ब्रह्माण्ड २.३.१.१०७ ( सुधना - पुत्र ), भागवत ४.४.३३ ( दक्ष के यज्ञ की शिव के प्रमथ गणों से रक्षा के लिए भृगु द्वारा अग्नि में आहुति से ऋभवों की सृष्टि ), ६.७.२, ६.१०.१७ ( ऋभुगणों की इन्द्र की सभा में स्थिति , इन्द्र के साथ वृत्र से युद्ध ), ८.१३.४ ( वैवस्वत मन्वन्तर में एक देवगण ), मत्स्य ९.२४ ( चाक्षुष मन्वन्तर में एक देवगण ), वायु ६५.१०२ ( ऋषभ : सुधन्वा - पुत्र, रथकार , देव व ऋषि दोनों वर्गों में व्याप्ति ), १०१.३० ( ऋभुगण का भुव: लोक में वास ), शिव २.२.३०.२४ ( दक्ष के यज्ञ की शिव के प्रमथ गणों से रक्षा के लिए भृगु द्वारा अग्नि में आहुति से ऋभवों की सृष्टि )

ऋषङ्गु वामन ३९.१७ ( ऋषङ्गु ऋषि द्वारा पृथूदक तीर्थ की महिमा का कथन )

ऋषभ देवीभागवत ८.१४.१० ( लोकालोक पर्वत पर ४ दिग्गजों में से एक ), ब्रह्मवैवर्त्त १.१७.४० ( शङ्कर के कृष्ण की कलाओं का ऋषभ होने का उल्लेख ), ब्रह्माण्ड १.२.३६.१७ ( अङ्गिरा - पुत्र ऋषभ : स्वारोचिष मन्वन्तर के सप्तर्षियों में से एक ), भागवत १.१४.३१ ( कृष्ण का एक पुत्र ), २.७.१० ( नाभि व सुदेवी - पुत्र, ऋषभ द्वारा जड योगचर्या का आश्रय ), ५.४+ ( नाभि व मेरुदेवी - पुत्र, विष्णु के अवतार, जयन्ती - पति , ऋषभ द्वारा अजनाभ खण्ड का शासन, भरत आदि १०० पुत्रों की प्राप्ति, पुत्रों को उपदेश, अवधूत वृत्ति का ग्रहण, देह त्याग, चरित्र महिमा ), ५.५.१९( ऋषभ की निरुक्ति : अधर्म को पृष्ठ करने वाले ), ५.१६.२६ ( मेरु के मूल में एक पर्वत का नाम ), ५.१९.१६ ( भारतवर्ष का एक पर्वत ), ५.२०.२२ ( क्रौंच द्वीप के निवासियों का एक वर्ण ), ६.८.१८ ( ऋषभ से द्वन्द्व व भय से रक्षा की प्रार्थना ), ६.१०.१९ ( वृत्रासुर का एक सेनानी, इन्द्र से युद्ध ), ६.१८.७ ( इन्द्र व शची के तीन पुत्रों में से एक, जयन्त - भ्राता ), ८.१३.२० ( आयुष्मान् व अम्बुधारा - पुत्र, भगवान का कलावतार ), ९.२२.६ ( कुशाग्र - पुत्र, सत्यहित - पिता, दिवोदास वंश ), १०.२२.३१ ( कृष्ण का एक गोप सखा, कृष्ण द्वारा वृक्ष महिमा का कथन ), ११.२.१५+ ( ऋषभ राजा के कवि, हरि आदि ९ योगीश्वर पुत्रों का वृत्तान्त ), वराह ८०.९ ( मेरु की पश्चिम दिशा में शङ्खकूट व ऋषभ पर्वतों के बीच स्थित पुरुष स्थली की महिमा ), वामन ६.८९ (भरद्वाज - शिष्य, पाशुपत सम्प्रदाय के प्रचारक ), वायु २१.३३ ( १५ वें ऋषभ नामक कल्प में ऋषभ स्वर की उत्पत्ति का कथन ), २३.१४३ ( नवम द्वापर में शिव का अवतार , पराशर आदि तीन पुत्रों के नाम ), ३३.५० ( नाभि व मरुदेवी - पुत्र, भरत आदि १०० पुत्रों के पिता, वंश वर्णन ), ४४.१९ ( ऋषभा : केतुमाल वर्ष की एक नदी ), ४९.११ ( प्लक्ष द्वीप के ७ पर्वतों में से एक, सुमना उपनाम, ऋषभ पर्वत पर वराह द्वारा हिरण्याक्ष का निग्रह ), ४९.१४( ऋषभ वर्ष के दूसरे नाम क्षेमक का उल्लेख ), ५९.१०० ( १३ मन्त्रकर्त्ता अङ्गिरस ऋषियों में से एक ), ६५.१०२ ( सुधन्वा - पुत्र, रथकार, देव व ऋषि दोनों वर्गों में व्याप्ति ), ६८.१५ ( दनु के मनुष्यधर्मा पुत्रों में से एक ), ८७.३३ ( भद्राश्व वर्ष के निवासियों द्वारा ऋषभ स्वर में गायन ? ), ९९.२२३ ( कुशाग्र - पुत्र, पुष्पवान - पिता, कुरु वंश ), विष्णु २.१.२७ ( नाभि व मरुदेवी - पुत्र ऋषभ के संक्षिप्त चरित्र का वर्णन ), शिव ३.४.३५( नवम द्वापर में शिव - अवतार ऋषभ का चरित्र : मृत भद्रायु नृपपुत्र को जीवन दान आदि ), ५.३४.२२ ( तृतीय उत्तम मन्वन्तर में देवों के गण का नाम ? ), स्कन्द ३.३.१०+ ( पिङ्गला वेश्या व मन्दर ब्राह्मण द्वारा ऋषभ योगी की सेवा से जन्मान्तर में सत्कुल प्राप्ति की कथा ), ५.१.७०.१ ( ऋषभ पर्वत की स्थिति का कथन : मेरु के दक्षिण में स्थिति आदि ), ५.२.७३.२८ ( ऋषभ ऋषि द्वारा राजा वीरकेतु को करभ / उष्ट्र के पूर्व जन्म का वृत्तान्त बताना ), हरिवंश ३.३५.२० ( यज्ञवराह द्वारा निर्मित ऋषभ पर्वत के स्वरूप का कथन ), वा.रामायण ४.४०.४४ ( सुग्रीव - प्रोक्त ऋषभ पर्वत महिमा : पूर्व दिशा में क्षीरसागर में स्थिति , सुदर्शन सरोवर का स्थान ), ४.४१.३९ ( सीता अन्वेषण प्रसंग में सुग्रीव द्वारा वानरों को दक्षिण दिशा में स्थित ऋषभ पर्वत की महिमा का वर्णन ), ४.६५.५(ऋषभ वानर की गमन शक्ति का कथन ), ६.२४.१५ ( ऋषभ की वानर सेना के दक्षिण पार्श्व में स्थिति ), ६.४१.४० ( ऋषभ द्वारा लङ्का के दक्षिण द्वार पर अङ्गद की सहायता ), ६.७०.५५ ( ऋषभ द्वारा रावण - सेनानी महापार्श्व का वध ), ६.१२८.५४ ( ऋषभ द्वारा राम अभिषेक हेतु दक्षिण समुद्र से जल लाना ), लक्ष्मीनारायण १.३८९ ( नाभि व मरुदेवी की विष्णु भक्ति से ऋषभ अवतार का जन्म, ऋषभ के चरित्र का वर्णन ), २.१४०.६४ ( ऋषभ संज्ञक प्रासाद के लक्षण ), २.२१०.५० ( ऋषभ भक्त द्वारा बदरीवन में पर्णकुटी बनाने की इच्छा, तनु ऋषि के उपदेश से आशा का त्याग करके मोक्ष प्राप्ति ), २.२४० ( योगी वीतिहोत्र द्वारा गुरु ऋषभ व सहस्र रूपधारी कृष्ण की आराधना का हठ, कृष्ण द्वारा गुरु ऋषभ व सहस्र रूप धारण करके दर्शन देना ), कथासरित् ५.३.६५ ( ऋषभ पर्वत पर चर्तुदशी को शिव पूजा के लिए विद्याधरों के आगमन का कथन ), ८.७.१६५, ८.७.२०० ( ऋषभ पर्वत पर सूर्यप्रभ के अभिषेक का वर्णन ), १५.१.६२ ( ऋषभ नामक देव द्वारा तप से कैलास के दक्षिण व उत्तर पार्श्वों का चक्रवर्तित्व प्राप्त करना ), १५.२.४३ ( ऋषभ पर्वत पर नरवाहनदत्त राजा के अभिषेक का वर्णन )  Rishabha

ऋषा ब्रह्माण्ड २.३.७.१७२ ( क्रोधवशा - कन्या, पुलह - पत्नी ), २.३.७.४१३ ( मीना, अमीना आदि ५ कन्याओं की माता, मकर आदि प्रजाओं की उत्पत्ति ), वायु ६९.२९० ( मीना, माता आदि ५ कन्याओं की माता , मकर, ग्राह, शङ्ख आदि प्रजा की उत्पत्ति )  Rishaa

ऋषि कूर्म १.२२.४५ ( ऋषियों के आराध्य देव ब्रह्मा व रुद्र ), गरुड १.५.२५ ( सप्तर्षियों द्वारा दक्ष - पुत्रियों का पत्नी रूप में ग्रहण, पत्नियों के नाम ), १.११६.६ ( एकादशी तिथि को ऋषियों की पूजा ), ३.१०.३०(ऋषि के ८ लक्षण होने का उल्लेख),  गर्ग ५.१७.२२ ( कृष्ण विरह पर ऋषि रूपा गोपियों के उद्गार ), नारद १.४३.११४( विद्याभ्यास श्रवण धारण से ऋषियों की तृप्ति का उल्लेख ), १.११४.३४ ( भाद्रपद शुक्ल पञ्चमी को ऋषि पूजा की विधि ), पद्म १.१५.३१७( पुरोधा के ऋषि लोक का स्वामी होने का उल्लेख ), ३.२०.१३ ( ऋषि तीर्थ का माहात्म्य : तृणबिन्दु ऋषि की शाप से मुक्ति ), ब्रह्मवैवर्त्त १.८.२४ ( पुलस्त्य आदि ऋषियों की ब्रह्मा की देह के अङ्गों से उत्पत्ति ), २.५०.३३ ( सुयज्ञ राजा द्वारा ब्राह्मण अतिथि के तिरस्कार पर ऋषियों द्वारा स्व प्रतिक्रिया व्यक्त करना ), ब्रह्माण्ड १.२.३२.७० ( ऋषियों के पांच प्रकारों का वर्णन ), १.२.३२.८६ ( ऋषि शब्द की निरुक्ति ), १.२.३२.९९ ( तप व सत्य से ऋषिता प्राप्ति करने वाले ऋषियों के नाम ), १.२.३५.८९ ( देवर्षि, ब्रह्मर्षि आदि ऋषियों के लक्षण ), २.३.१ ( ऋषि सर्ग का वर्णन ), भविष्य १.५७.१०( ऋषि के लिए क्षीरौदन बलि का उल्लेख ), १.५७.२०( ऋषियों हेतु ब्रह्मवृक्ष की बलि का उल्लेख ), ३.४.२१.१३ ( कलियुग में कश्यप आदि १६ ऋषियों का कण्व व आर्यावती के पौत्रों के रूप में उत्पन्न होना ), भागवत १२.६.४८ ( वेद संहिता की शाखाओं के प्रवर्तक आचार्यों / ऋषियों के नाम ), मत्स्य ३.५ ( ब्रह्मा के मन से सृष्ट १० ऋषियों मरीचि आदि के नाम ), १४५.८१ ( ऋषि शब्द की निरुक्ति, सत्य, तप आदि से ऋषिता प्राप्त करने वाले ऋषियों के ५ गणों का वर्णन ), १४५.८९( ऋषियों के अव्यक्तात्मा, महात्मा आदि ५ भेद ), १४५.९८ ( मन्त्रकर्त्ता ऋषियों के नाम ), १९३.१३ ( ऋषि तीर्थ का माहात्म्य : शापग्रस्त तृणबिन्दु की मुक्ति ), १९५.६( ब्रह्मा के शुक्र से ऋषियों की पुन: उत्पत्ति का कथन ), मार्कण्डेय ५०.२२ ( भृगु आदि ऋषियों द्वारा दक्ष की ख्याति आदि कन्याओं को पत्नी रूप में ग्रहण करना ), वराह १५२.६२ ( ऋषि तीर्थ का संक्षिप्त माहात्म्य ),  वामन २.९ ( वसिष्ठ आदि ऋषियों की भार्याओं के नाम ), ७२.१५ ( सात ऋषि - पत्नियों समाना, नलिनी आदि के नाम ), वायु ७.६८( महर्षि शब्द की निरुक्ति ), ९.१०० ( ब्रह्मा की देह के विभिन्न अङ्गों से ऋषियों की सृष्टि का कथन ), २८.१ ( भृगु आदि ऋषियों के वंश का अनुकीर्तन ), ५९.७९ ( निरुक्ति ), ५९.९१ ( ज्ञान व सत्य से ऋषिता प्राप्त करने वाले मन्त्रकर्ता ऋषियों के नाम ), ६१.८१ ( ब्रह्मर्षि, देवर्षि आदि शब्दों का निरूपण ), १०१.३०/२.३९.३०( ऋषि आदि की भुव: लोक में स्थिति का उल्लेख ), विष्णु १.१०.१ ( भृगु आदि ऋषियों की सन्तानों का वर्णन ), विष्णुधर्मोत्तर १.१११+ ( ब्रह्मा के वीर्य के होम से ऋषियों की उत्पत्ति, ऋषियों के गोत्रों व प्रवरों का अनुकीर्तन ), ३.४२.३ ( ऋषियों के रूप के निर्माण के संदर्भ में ऋषियों को कृष्णाजिन आदि से युक्त करने का कथन ), स्कन्द १.२.५.१०९( ऋषिकल्प : ब्राह्मणों के ८ भेदों में से एक, लक्षण ), ३.२.९.२५ ( यम के अनुरोध पर ऋषियों व ब्राह्मणों के २४ गोत्रों का धर्मारण्य में स्थित होना, २४ गोत्रों, उनके प्रवरों व गुणों का वर्णन ), ५.३.८३.१०६ ( गौ के रोम कूपों में ऋषियों की स्थिति का उल्लेख ), ७.१.२५५ ( ऋषि तीर्थ का माहात्म्य : हेमपूर्ण उदुम्बर प्राप्ति व बिस चोरी पर ऋषियों द्वारा प्रतिक्रिया ), ७.१.३१४ ( ऋषि तीर्थ का माहात्म्य : ऋषियों की पाषाण प्रतिमाओं के रूप में स्थिति ), ७.४.१५.१२ ( ऋषि तीर्थ का माहात्म्य ), महाभारत अनुशासन ९३,९४, १४१.९५( उञ्छ वृत्ति से जीवन निर्वाह करने वाले ऋषियों के धर्म का निरूपण ),१५५, लक्ष्मीनारायण १.३८.५ ( ऋषि आदि शब्दों की निरुक्ति, ब्रह्मा के अङ्गों से ऋषियों की सृष्टि का वर्णन ), १.३८२.१६३(ऋषियों के शिष्यों की संख्या), २.२२५.९३( ऋषियों हेतु स्वर्णकलश दान का उल्लेख ), ३.४५.११०( ऋषियों द्वारा सौहार्द से भगवान् को प्राप्त करने का उल्लेख ), ३.५४.५ ( ऋषि धर्म साधु द्वारा लीलावती खश कन्या को मुक्ति के उपाय का कथन ), द्र. सप्तर्षि  Rishi


 

No comments:

Post a Comment